મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ


SHARE











વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) શ્રીમદ રાજચંદ્ર મિશન– ધરમપુરના વાંકાનેર સેન્ટર દ્વારા વાંકાનેરમાં જરૂરિયાતમંદ ૨૫ પરિવારોને ઘરદીઠ દરરોજ ૧ લિટર છાસનું એક માસ સુધી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તા. ૧૧/૫ થી રાહદારીને રોજ બપોરે ઠંડી છાસનું વિતરણ પણ કરવામાં આવતું હતું જેનો દરરોજ લગભગ ૩૫૦ જેટલા રાહદારીઓ લાભ લેતા હતા આ અભિયાનને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ, સચિનભાઈ, બિપિનભાઈ વગેરેનો સહયોગ મળેલ હતો






Latest News