મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન


SHARE











મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન

મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા ૧૭ જૂને સ્વ.ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિએ સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ.ધવલભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિએ રાંકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને એચડીએફસી બેન્કના સહયોગયથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે સવારે ૮ થી ૧ સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે

તેમજ શનાળાની શાળામાં સવારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ, શનાળા ગામની શાળામાં વૃક્ષારોપણ, રામઘાટ ખાતે બેન્ચ મુકાશે, સમર્પણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ, શોભેશ્વર મંદિર ખાતે પણ બેન્ચ મુકાશે, વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન, યદુનંદન ગૌશાળામાં ગાય માતાને ભોજન અને બપોરે ૩ કલાકે વાંકાનેર રેલવે સ્ટેશન પર અંતિમ કાર્યક્રમ યોજાશે અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ અને ૯૮૯૮૨ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News