મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન


SHARE











મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન

મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા ૧૭ જૂને સ્વ.ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિએ સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ.ધવલભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિએ રાંકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને એચડીએફસી બેન્કના સહયોગયથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે સવારે ૮ થી ૧ સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે

તેમજ શનાળાની શાળામાં સવારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ, શનાળા ગામની શાળામાં વૃક્ષારોપણ, રામઘાટ ખાતે બેન્ચ મુકાશે, સમર્પણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ, શોભેશ્વર મંદિર ખાતે પણ બેન્ચ મુકાશે, વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન, યદુનંદન ગૌશાળામાં ગાય માતાને ભોજન અને બપોરે ૩ કલાકે વાંકાનેર રેલવે સ્ટેશન પર અંતિમ કાર્યક્રમ યોજાશે અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ અને ૯૮૯૮૨ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News