મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના મુકામે ભગવતી હૉલ ખાતે બગથળા હાઈસ્કુલના ૧૯૭૬ ની સાલના એસ.એસ.સી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજનોનું ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા વર્ષોમાં અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ટી.એમ.પંડયા, આર.ટી. મેવા સહિતના ગુરુજનો આ તકે હાજર રહ્યા હતા અને તમામ  મહાનુભાવોએ વીતેલા સંસ્મરણોની યાદ તાજી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા સહાધ્યાયીઓનો કેશવજીભાઇ ગોવિંદભાઇ સરડવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયા અને સુરેશભાઈ નાગપરા દ્વારા કરવામાં આવેલ હતું






Latest News