તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન


SHARE











 

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામે કાલે મંગળવારે ખોડીયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવા વસિયાણી પરિવાર દ્વારા રાખવામા આવેલ છે અને તા.૧૭ ને મંગળવારે વસીયાણી પરિવારના ૩૦ નવદંપતી સાતક બેસશે. તેમજ સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મંગળવારની રાત્રે ડાકની રમઝટ રાખવામા આવી છે જેમાં જીવરાજભાઈ કુઢીયા ડાક કલાકાર દ્વારા માતાજીના પરચાનું રસપાન કરાવવામાં આવશે અને વધુ માહિતી માટે ૮૨૦૦૦ ૮૬૮૪૨, ૯૯૭૪૧ ૮૮૦૮૮ અને ૯૭૨૪૯ ૨૫૪૪૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News