મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો
SHARE
મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો
મોરબી શહેરમાં ન્યુ ચંદ્રેશ નગરમાં બળીયા હનુમાન ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસપીઠે પીયુષભાઇ પંડ્યા બિરાજમાન છે. અને તેઓ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં શિવ વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવામમા આવ્યો હતો. આ કથાને સફળ બનાવવા સ્થાનિક સેવાભાવી યુવાનો અને વડીલો જહેમત ઉઠાવી રહ્યા છે.