મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના જેપુર ગામે પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાના જેપુર ગામે શ્રી જેપુર પ્રાથમિક શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.મોરબી તાલુકાના શ્રી જેપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં શાળાની વિદ્યાર્થીઓનીઓએ રાસ-ગરબા રમીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.તેમાં ધો.૮ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિશેષમાં ધો.૮ ના વિદ્યાર્થીઓએ શાળાને દિવાલ ઘડિયાળ ભેટ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ કોન આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજનના નેજા હેઠળ સંજયભાઈ મકવાણા દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યુ હતુ.વિદાય સમારોહનું આયોજન જેપુર પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષભાઈ વી.ખાંભરા અને શાળાના સમગ્ર સ્ટાફ રેશુબેન એચ.માકાસણા, રોહિતભાઇ સંઘાણી, સતીષભાઇ ગોસાઇ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.






Latest News