મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ


SHARE











મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ

મોરબીના માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલ(પાક) માં પીજીવીસીએલની લાઈન નીકળે છે.આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ અને પીજીવીસીએલ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયતના ચેરમેન અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન' માંથી તે સંસ્થાના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બંન્ને ખેડૂતોને ૨૫-૨૫ હજારના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી. માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી, ભારદ્વાજભાઈ રંગપરીયા વિગેરે આ તકે હાજર રહ્યા હતા.






Latest News