મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ


SHARE











માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ

માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી અને પુર્વાના જન્મદિવસે વિજયભાઈ અને તેના પરિવારે ૪૦૦ જેટલા ચકલીઘર, ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ, ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાનમાં ચકલાઓને ઠંડક મળી રહે અને ચણવા માટે સમયસર ચણ અને રહેવા માટે ઘર મળી રહે તેવા આશયથી વિજયભાઈએ દિકરી પુર્વાની ઈચ્છા મુજબ આ કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેના હસ્તે ચકલાઘર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા






Latest News