વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે


SHARE











મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

મોરબી તાલુકાના નારણકા ગામમાં ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને નારણકા ગામમાં કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આગામી તા.૬-૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે રામજી મંદિર ચોક નારણકા ખાતે ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું  રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક કરશનભાઈ મોરડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૫ ૪૦૭૨૩, ૯૭૨૭૬ ૩૨૨૧૫, ૯૪૨૬૯ ૮૧૬૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.






Latest News