મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરમાં ચ બનાવતા દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













હળવદના મયુરનગરમાં ચ બનાવતા દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતો યુવાન પોતાના ઘરે સવારે ચા બનાવતો હતો ત્યારે દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતા કાળુભાઈ જહાભાઈ કલોતરા (ઉંમર ૪૦) પોતાના ઘરે ગત તારીખ ૧૩/૨ ના રોજ પોતાના ઘરે સવારે ચા બનાવતા હતા ત્યારે ચા બનાવતા સમયે દાઝી જવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લીધું

મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ વાટીકા સોસાયટીની અંદર રહેતા ભાવનાબેન સુનિલભાઈ ચાવડા (ઉંમર ૨૮) પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ આવતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News