હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી


SHARE











મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી

'અપને આત્મબલ કો જગાનેવાલા, ખુદ કો પહેચાનને વાલા ઓર માનવ જાતિ કે કલ્યાણ કી સોચ રખને વાલા, પુરે વિશ્વ પર રાજ્ય કર શકતા હૈ, ભારતના બહાદુર શાસકોમાંના એક અને પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો.તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને પણ હંમેશા સાચો જ ન્યાય મળતો. તેથી જ તેમને હિન્દુઓના હૃદયસમ્રાટ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ શિવાજી જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે.શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ શિવાજી જયંતિની ઉજવણી કરી.આ બાળકોએ શિવાજીની વેશભૂષા ધારણ કરી તો કોઈએ તેમના વિશે પરિચય આપ્યો. આજના આ દિવસે હિંમત કરુણા અને સુશાસનના મૂર્તિમંત અને ભારત માતાના એક મહાન પુત્ર શિવાજી મહારાજના પરાક્રમોને યાદ કરીને બાળકોએ તેમને વંદર કર્યા હતા.






Latest News