મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી પૂરી થઈ ગયેલ છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેના લીધે હાલમાં ૩૧ મતની ગણતરી થયેલ નથી અને ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી અને આગામી તારીખ ૧૪ ની મુદ્દત પડેલ છે જેથી કરીને આ મતોનો નિર્ણય હજુ હમણાં થશે નહીં

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગત ૧૨ જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આવી હતી જો કે, ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેને લઈને ચૂંટણી પહેલા હાઇકોર્ટમા ત્રણ પિટિશન કરવામાં આવી હતી જેમાં તા ૩ ની મુદત હતી જો કે, આ કેસમાં આગામી તા ૧૪ ની મુદત આપવામાં આવી છે જેથી કરીને હાઇકોર્ટમાંથી મત ગણવા માટેનો ફાઇનલ હુકમ નહિ કરવામાં આવે ત્યાં સુધી જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોનું સસ્પેન્શ યથાવત જ રહેશ






Latest News