મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે ! 

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી પૂરી થઈ ગયેલ છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેના લીધે હાલમાં ૩૧ મતની ગણતરી થયેલ નથી અને ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી અને આગામી તારીખ ૧૪ ની મુદ્દત પડેલ છે જેથી કરીને આ મતોનો નિર્ણય હજુ હમણાં થશે નહીં

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગત ૧૨ જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આવી હતી જો કે, ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેને લઈને ચૂંટણી પહેલા હાઇકોર્ટમા ત્રણ પિટિશન કરવામાં આવી હતી જેમાં તા ૩ ની મુદત હતી જો કે, આ કેસમાં આગામી તા ૧૪ ની મુદત આપવામાં આવી છે જેથી કરીને હાઇકોર્ટમાંથી મત ગણવા માટેનો ફાઇનલ હુકમ નહિ કરવામાં આવે ત્યાં સુધી જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોનું સસ્પેન્શ યથાવત જ રહેશ






Latest News