મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત


SHARE











વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત

(શાહરુખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદીવા માટેની જેહરત કરવામાં આવી છે ત્યારે વનકનેર્ણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન દ્વારા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા તા.૨૨-૧-૨૦૨૨ના રોજ જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ છે અને વર્ષ ૨૦૨૦૨૧મા સરકારએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ચણા ખરીદીનુ સેન્ટર શરુ કરેલ હતું જો કે, આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનુ સેન્ટર આપવામાં આવે તેવી માંગણી તેઓએ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે અને માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા નાનામા નાના ખેડૂતોને તેનો લાભ મળશે






Latest News