સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ


SHARE











વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ

(શાહરુખ ચૌહાણ દ્વારા)  વાંકાનેર શહેરની અંદર આજ તા ૨૨ થી રાત્રી કરફ્યુની અમલવારી શરૂ થવાની છે ત્યારે શહેરના જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજીક આગેવાનોને બોલાવીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એન.એ.વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં રાત્રી કર્ફ્યુની અમલવારી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમાં વાંકાનેર શહેરના લોકો પણ હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા કરફ્યુની અમલવારીમાં સાથ-સહકાર આપે તે માટે થઈને અધિકારી દ્વારા લોકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો આ બેઠકમાં સકિલ પીરજાદા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા






Latest News