મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ


SHARE











વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ

(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની અંદર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓના ઘરે અથવા તો જો કોઈ દર્દી હોસ્પિટલ હોય ત્યાં ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો વાંકાનેર શહેરનું જય ગોપાલ ગ્રુપ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પુરી પાડશે

હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે વાંકાનેર શહેરની અંદર જે કોઇ વ્યક્તિ કે પરિવારને કોરોના પોઝિટિવ હોય અને સંપૂર્ણ ફેમિલી જો હોમ કોરેંટાઈન હોય તો આવા પરિવારોને જમવા માટે મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જય ગોપાલ ગ્રુપ વાળા નાગજીભાઈ મારા વાંકાનેર શહેરમાં હોમ કોરેંટાઈન હોય તેવા પરિવારને કે પછી હોસ્પિટલની અંદર હોય તેવા દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલિવરી સાથે વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે અને સવારે ચા તેમજ પરોઠા અને સવારે તેમજ સાંજે ભોજન આપવામાં આવશે જેથી આ સેવાની કોઈ પણને જરૂરિયાત હોય તો નાગજીભાઈ ગમારાના મોબાઈલ નં. ૯૦૯૯૯ ૦૯૨૨૮ ઉપર સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે






Latest News