ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર


SHARE











વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર શહેર કિસાન મોરચાના પ્રમુખ પદે ઝાલા ક્રિપાલસિંહ ભરતસિંહ,  મહામંત્રી પટેલ મહેશભાઈ હરીલાલ,  ઉપપ્રમુખ પંડયા રણછોડભાઈ (રસીકલાલ) સવજીભાઈ અને સોલંકી દેવાયતભાઈ કાળાભાઈ (આહીર), મંત્રીમાં ઝાલા ક્રિપાલસિંહ સહદેવસિંહ, કણસાગરા દિનેશભાઈ મગનભાઈ, બાંભવા રામાભાઈ લીલાભાઈ, ગુગડીયા મિતુલભાઈ મનુભાઈ અને કોષાધ્યક્ષ તરીકે ધરોડીયા જયંતિભાઈ મનજીભાઈને લેવામાં આવેલ છે






Latest News