મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી


SHARE











મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી

મોરબીના જે રોડ રસ્તા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે તેવી મનપામાં રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબીમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં જે કામો કરવામાં આવેલ છે તેમાં ગેરરીતિ કરવામાં આવેલ છે અને લોકોની સુવિધાઓ મામલે કોઈ ધ્યના આપવામાં આવતું નહીં અને છેલ્લા 25 દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. છતાં મનપા દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી જેથી કરીને તા. 13 થી મનપાના પટાંગણમાં ધરણા કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.






Latest News