મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો


SHARE











મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો

મોરબીના આંદરણા ગામે તાજેતરમાં જીવન વીમા એજન્ટ ખીમજીભાઈ હીરાભાઈ ચાવડા દ્વારા સરપંચના સહયોગથી વિનામૂલ્યે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વીમા એજન્ટ ખીમજીભાઈ ચાવડાએ વીમા પોલિસીમાં મળવાપાત્ર તમામ લાભો, બંધ રહેલી વીમા પોલીસીને ફરી ચાલુ કરવા, પોલિસીમાં કેટલી લોન મળશે તેના પર કેટલું વ્યાજ લાગશે ?  હાલમાં પોલિસીમાં કેટલી લોન બાકી અને વ્યાજ કેટલું તેમજ ક્યારે ભરપાઈ કરવું ? પ્રીમિયમના હપ્તામાં ફેરફાર કરવા, પોલિસીની લોન સંપૂર્ણપણે ભરપાઈ કર્યા બાદ ઓરીજનલ પોલિસી દસ્તાવેજ પરત મળી ગયો ? બૅંક, ફાયનાસન્સ કંપનીમાં પોલિસી સિકિયોરિટી હેતુથી ગીરવે મૂકી શકાય ? પોલિસીમાં મળવાપાત્ર મનીબેન્કના તમામ હપ્તા સમયસર મળવા, પોલિસીમાં બોનસની માહિતી, શેરબજાર આધારિત પોલિસીની ફંડ વેલ્યુ અને પોલિસીમાં પાકતી રકમ ક્યારે મળવી તે સહિતના વીમા પોલીસીને લગતા તમામ મુંઝવતા પ્રશ્નોના નિરાકરણની વિસ્તૃત સમજણ આપી હતી. જેથી ખીમજીભાઈ ચાવડા અને એલઆઇસીના વિકાસ અધિકારી ધવલભાઈ સેજપાલનો સરપંચ સહિત ગામલોકોઆભાર વ્યક્ત કર્યો હતો.






Latest News