મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા


SHARE











મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા

મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ખાતે ગયા હતા ત્યારે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયા કેન્દ્રીય મંત્રી અને ગ્વાલયર સ્ટેટના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેઓના નિવાસસ્થાનએ મળ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખાસ કરીને પ્રતાંભાઈ અમૃતિયા ગુજરાતનાં હોવાથી તેઓને ગુજરાતીમાં “કેમ છો મજામા” એવું કહ્યું હતું ત્યારે બાદ તેઓની સાથે બીજી ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં યુવા વર્ગ વધુને વધુ તેઓના મિશન નવ ભારત સંગઠન સાથે જોડાઈ રહ્યા છે તેની અંગેની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા જે કામગીરી યુવાનો, મહિલા અને ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે તે પણ ચર્ચા કરવાં આવી હતી.






Latest News