ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં


SHARE











ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં

ટંકારાના જબલપુર ગામે પ્લોટ વિસ્તારમાં મગફળીનો ભૂકો પડ્યો હતો અને તેમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને સવારે ત્રણ વાગ્યાના અરસામાં જબલપુર ગામે આગ લાગી હોવાની મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી અને મગફળીના ભુકામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના જણાવ્યા મુજબ 36 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી છે અને અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News