મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં


SHARE













ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં

ટંકારાના જબલપુર ગામે પ્લોટ વિસ્તારમાં મગફળીનો ભૂકો પડ્યો હતો અને તેમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને સવારે ત્રણ વાગ્યાના અરસામાં જબલપુર ગામે આગ લાગી હોવાની મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી અને મગફળીના ભુકામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના જણાવ્યા મુજબ 36 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી છે અને અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News