મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું


SHARE











વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું

વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરે નાકમાંથી લોહી નીકળ્યું હતું ત્યારબાદ તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જેથી કરીને યુવાનના પિતા તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શંકરભાઈ હકાભાઇ કુંજવાડિયા (ઉમર ૩૨)ને કોઈ કારણોસર પોતાના ઘરે જ હતા ત્યારે નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ તે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને તેના પિતા હકાભાઇ માલાભાઈ કોળી રહે. વાંકાનેર વીસીપરા વાળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાર બાદ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે






Latest News