મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન


SHARE











મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન

મોરબીના આંદરણા ગામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાના મુખ્ય યજમાન ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર હતો જે ભાગવત કથા સંપન્ન થઈ ગયેલ છે આ કથાનું પિયુષ મહારાજ દ્વારા શ્રોતાઓને રસ પાન કરાવવામાં આવ્યું હતું અને કથામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા. આ કથા દરમ્યાના જમ્મુમાં કરવામાં આવેલ આતંકી હુમલાના દિવંગતોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકાર “ઇંટનો જવાબ પથ્થરથી આપે” તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી.






Latest News