મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


SHARE











વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર ગામની પાસે હાઇવેના તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતાં સમયે પડી જતા માથામાં થયેલ ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉમર ૫૦) નામના આધેડ તેમના પુત્રને મૂકવા માટે ચંદ્રપુર તરફ જવા નિકડયા હતા ત્યારે હાઇવે ઉપરના તૂટેલા ડિવાઈડરમાંથી તેઓએ બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતા બાઇકમાંથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાએ મૃતકની સામે બેદરકારીથી વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક હસનભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News