મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ટંકારા તાલુકાનાં વાછકપર બેડી ગામે રહેતી મહિલાને હાર્ટ એટેક આવતા તે મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, મહિલાનું મોત નીપજયું છે અને ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળતી માહિતી માહિતી મુજબ ટંકારાના વાછકપર બેડી ગામે રહેતા મિત્તલબેન કૈલાશભાઈ ડોડીયા (૩૬)ને આજે સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતાં તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી રૂમમાં ફરજ પર રહેલા ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહનું પીએમ કરાયું હતું. અને મૃતકના પતિ ખેતીકામ કરે છે. તેમજ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તે ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News