મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ


SHARE











મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ

નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ - ૨૦૨૪ ની જીલ્લાકક્ષાની સ્પર્ધા  "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી  ગુજરાત  સરકાર)  ગાંધીનગર" પ્રેરિત  મોરબીના "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરવર્ષની જેમાં આ વર્ષ પણ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ નું આયોજન કરે છે. નેશનલ રૂરલ આઈ. ટી.ક્વિઝ-૨૪  નું આયોજન કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે  નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૦૨૪ નુંઆયોજન કરવામાં આવેલ છે અને નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ સ્પર્ધા માં મોરબી જીલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક ૨૦ સ્કૂલનાં ૧૯૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ધો. ૮ થી ૧૨ નાં વિધાર્થીઓએ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-'૨૪ માં ભાગ લીધેલ હતો. જેઓએ 15 + 5  પ્રશ્નો દરેકમાં 4 વિકલ્પ હોય છે. આ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ ની સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ  પસંદ થયા નિર્ણાયક તથા સહયોગ બદલ પ્રોફેસર કમ શિક્ષક રામદેભાઈ કાનાભાઈ ડાંગર (નવયુગ સંકુલ, વિરપર)ને આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ જીલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૪ માં ૧૫ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા તા. ૧૪/૯ ગાંધીનગર જશે. તેવું દિપેનભાઈ ભટ્ટએ જણાવ્યુ છે.  






Latest News