જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ સો-ઓરડી વિસ્તારમાં ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં બાળવિદુષી કથાકાર રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીમાં સમસ્ત સોઓરડી વિસ્તાર દ્વારા ભાગવત કથાનું આયોજન તા ૧૭ થી કરવામા આવ્યું છે અને સાંજે ૪:૦૦ કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજવાની છે અને આ કથામાં કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર સહિતના ધાર્મિક પ્રસંગોને ઉજવવામાં આવશે અને કથામાં સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો સહિતના લોકો તેમજ મહીલા મંડળો સહિતના જુદાજુદા સંગઠનના લોકો આવવાના છે ત્યારે આ કથાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News