મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો


SHARE











મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત ટોબરીયા હનુમાનજી ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો જેમાં ગૌશાળાના સંચાલક હરખજીભાઈ સુવારિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, સભ્યો મહાદેવભાઈ ચીખલીયા, પ્રાણજીવનભાઈ રંગપરીયા, ચંદુભાઈ કુડારિયા, પ્રેસિડેન્ટ ટી.સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા સહિતના હાજર રહ્યા હતા અને ગાયોને લીલો ઘાસચારો નાખી ગૌ માતાજીના આશીર્વાદ લીધા હતા






Latest News