વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા


SHARE











વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા

રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં લોકોની વચ્ચે જઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા તથા જાણવા માટે લોકદબારનું આયોજન કરવા આઇજી તરફથી સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એસપી રાહુલ ત્રીપાઠીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે ગ્રામજનોના પ્રશ્નો જાણવા તથા સાંભળવા માટે લોકદરબારનું આયોજન કરવમાં આવેલ હતી જે લોકદરબારમાં એસપી ઉપરાંત સીપીઆઇ વી.પી.ગોલ, પીએસઆઈ બી.પી.સોનારા તથા સ્થાનીક પોલીસ સ્ટાફ અને ગામના તમામ જ્ઞાતીના આગેવાનો, સરપંચઓ સહિતના હાજર રહ્યા હતા અને લોકદરબારમાં તમામ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના ઝડપી અને ત્વરીત નીકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમજ લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ તથા સાઇબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપીને માહીતગાર કરવામાં આવ્યા હતા અને લોકોને ટ્રાફીક નીયમોનું પાલન કરવું અને વ્યસનોથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી






Latest News