મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર  હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું


SHARE











લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર  હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતુ.લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક  સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે નવલખી રોડ ઉપરના રણછોડનગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિરના પટાંગણમાં રણછોડનગર વિસ્તારના બાળકો અને  પરિવારના આશરે ૩૫૦ નાનામોટાઓને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નરના સહયોગથી  કરાવવામાં આવ્યું હતુ.આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ  ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી ટી.સી.ફુલતરીયા, ખજાનચી મણિલાલ કાવર, પ્રાણજીવનભાઈ રંગપડીયા, મહાદેવભાઈ ચીખલીયા, મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ નાનજીભાઈ મોરડીયા અને મંદિરના મહંત બાબુભાઈએ બાળકોને તેમજ દરેકને ભોજન પીરસ્યુ હતુ.






Latest News