મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવાજીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, પદાધિકારીઓભાજપ કાર્યકર્તાઓ,તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં વિઘાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકારનાં  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના લોકોની રજુઆતઓ ઘ્યાનમાં મુકવામાં આવી હતી.






Latest News