મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 


SHARE











મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 

મોરબી તાલુકાનાં અણીયારી ગામે પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામા આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામના મહિલા સરપંચનો દીકરો જ બધો વહીવટ કરતો હોવાથી તે પછાત વર્ગના લોકોને ધમકાવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે તેવી કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

હલમ અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુભાઈ ગડેશિયા સહિતના લોકોને કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, અણીયારી ગામના મહિલા સરપંચનો દીકરો જ પંચાયતનો વહીવટ કરે છે અને પછાત વર્ગના લોકોની સાથે રાગદ્રેષ રાખીને મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી તેને સરપંચનો દીકરો વંચિત રાખે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, ભૂગર્ભ, ૧૦૦ વારના પ્લોટ સહિતની બાબતોમાં અન્યાય કરવામાં આવે છે અને પછાત વર્ગના લોકોની સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરવામાં આવે છે જેથી કરીને પછાત વર્ગના લોકોને સુવિધા ન આપીને ધમકાવતાં સરપંચના દીકરાની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News