મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 


SHARE







મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 

મોરબી તાલુકાનાં અણીયારી ગામે પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામા આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામના મહિલા સરપંચનો દીકરો જ બધો વહીવટ કરતો હોવાથી તે પછાત વર્ગના લોકોને ધમકાવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે તેવી કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

હલમ અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુભાઈ ગડેશિયા સહિતના લોકોને કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, અણીયારી ગામના મહિલા સરપંચનો દીકરો જ પંચાયતનો વહીવટ કરે છે અને પછાત વર્ગના લોકોની સાથે રાગદ્રેષ રાખીને મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી તેને સરપંચનો દીકરો વંચિત રાખે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, ભૂગર્ભ, ૧૦૦ વારના પ્લોટ સહિતની બાબતોમાં અન્યાય કરવામાં આવે છે અને પછાત વર્ગના લોકોની સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરવામાં આવે છે જેથી કરીને પછાત વર્ગના લોકોને સુવિધા ન આપીને ધમકાવતાં સરપંચના દીકરાની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News