મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન


SHARE











મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન

મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

મ્રોબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે હરિધામ, ઓત્રદા જાપે, ટાવરની બાજુમાં તા ૯ થી ૧૫ જૂન શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જૂનને શુક્રવારના રોજ બપોરે ૪ કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યાર બાદ ૯ થી ૧૫ તારીખ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે. અને ત્યારે કથાકાર મયુરભાઈ ઠાકર શ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ધાર્મિક પ્રસંગો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ઉજવવામાં આવશે જેથી કરીને ગામના તમામ લોકો તેમજ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News