મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ


SHARE











વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવાથી જડેશ્વર વચ્ચેનો રોડ અત્યંત બિસ્માર છે ત્યારે આ રોડ નવો બનાવવાની વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂખભાઈ કડીવારે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તીથવાથી જડેશ્વરનો રોડ બિસ્માર છે અને ત્યાં દેવસ્થાનો આવેલ છે જેથી ત્યાં યાત્રાળુઓ પણ આવતા હોય ત્યારે આ રોડને ખેડૂતો સહિતનાઓની સુખાકારી માટે બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News