મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર


SHARE











મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર

રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મોરબી, માળીયા અને ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને દુલર્ભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓએ રજુઆત કરી હતી અને ખેડૂતોના આગોતરા વાવેતર માટે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં ચાલુ કરી દીધું છે. જેથી કરીને આગોતરું ખરીફ પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્યો દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના પ્રભારીમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે






Latest News