મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ


SHARE











મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા વિસ્તારમાં શુક્રવારે પગપાળા, કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો જોડાયા હતા એક રેલી મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસેથી નીકળી હતી જે ત્યની સોસાયટીમાં ફરીને મહારાણા પ્રતાપ સર્કલે પૂરી કરવામાં આવી હતી અને બીજી રેલી એસપી રોડકુળદેવી પાનક્રિષ્ના સ્કૂલબોની પાર્કવર્ધમાન એપાર્ટમેન્ટઆલાપ રોડવજેપર મેઇન રોડશિવાજી મહારાજ સર્કલજેલ રોડ,વાઘપરા મેઇન રોડસ્વામી વિવેકાનંદ રોડરાજકોટ નાગરિક બેંકઘનશ્યામ માર્કેટનીલકંઠ સ્કૂલનરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે પૂરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે મસાલ રેલી યોજાઇ હતી






Latest News