મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજવડલા, ઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું


SHARE











વાંકાનેરના રાજવડલાઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના  મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે. દવે અને ટોબેકો નોડલ તેહાનભાઈ શેરસિયાની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી વાંકાનેરના રાજવડલા કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા, ઘીયાવડ અને સિંધાવદરના લોકોને ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ. માથકિયાભાઈ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને લોકોને તમાકુથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા ગ્રામજનોને  તમાકુ ન ખાવા માટેની અપીલ કરેલ હતી અને તમાકુ છોડાવાના શપથ  લેવડાવેલ હતા






Latest News