મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ


SHARE











વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ  અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુ શીબીર રાખવામાં આવેલ હતી જે શીબીરમાં બાળકોને તમાકુના  વ્યસનથી થતી શારીરિક/માનસિક/આથિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર  અને આઇ.ટી.આઇ. ના આચાર્ય માહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી  આ કાર્યક્રમને સફળ બનાવવા  સ્કુલના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને  ડો. અનીલ પરમાર  હાજર રહ્યા હતા






Latest News