મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજવડલા, ઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું


SHARE











વાંકાનેરના રાજવડલાઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના  મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે. દવે અને ટોબેકો નોડલ તેહાનભાઈ શેરસિયાની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી વાંકાનેરના રાજવડલા કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા, ઘીયાવડ અને સિંધાવદરના લોકોને ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ. માથકિયાભાઈ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને લોકોને તમાકુથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા ગ્રામજનોને  તમાકુ ન ખાવા માટેની અપીલ કરેલ હતી અને તમાકુ છોડાવાના શપથ  લેવડાવેલ હતા






Latest News