મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજવડલા, ઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું


SHARE











વાંકાનેરના રાજવડલાઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના  મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે. દવે અને ટોબેકો નોડલ તેહાનભાઈ શેરસિયાની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી વાંકાનેરના રાજવડલા કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા, ઘીયાવડ અને સિંધાવદરના લોકોને ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ. માથકિયાભાઈ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને લોકોને તમાકુથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા ગ્રામજનોને  તમાકુ ન ખાવા માટેની અપીલ કરેલ હતી અને તમાકુ છોડાવાના શપથ  લેવડાવેલ હતા






Latest News