મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજમાં  જેઠ સુદ નોમને મહેશ નવમી  તરીકે આગવું માહત્મય ધરાવે છે અને આ દિવસને સમસ્ત માહેશ્વરી સમાજનાં ઉત્પતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઐતિહાસિક માહત્મય સાથે સદીઓથી માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની દેશ દેશાવરમાં ઉજવણી કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં રહેતા માહેશ્વરી સમાજમાં લોકો તેમાં જોડાતા હોય છે આવી જ રીતે મોરબીમાં પણ માહેશ્વરી સમાજ દ્વારા મહેશ જયંતિની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી પૂજન, અર્ચન, આરાધના અને આરતી સહિતના કાર્યક્રમ તેમજ સાંજે સ સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ ભાવ અને આસ્થાભેર માહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News