મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન


SHARE











મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત, શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧-૬ થી તા.૭-૬ રાત્રે ૯ થી ૧૧:૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ પર કરવામાં આવ્યું છે.કથાના વક્તા પ.પૂ. શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.કથામાં મંદિરના મહંત પૂ.પ્રેમપ્રકાશદાસજીના આશીર્વચનથી તા ૧-૬ ને ગુરૂવારે બપોરે ૩ વાગ્યે કથાની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે આ કથામાં સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.કથા પૂર્વે યુવાનો દ્વારા સંસ્કારધામ મંદીરથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો જોડાયા હતા






Latest News