વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતિને અનુલક્ષીને સંઘ કાર્યાલય કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રમાં કાર્યરત પત્રકારબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા ભારતી ગુજરાત તથા સૌરાષ્ટ્રના કિશોરભાઈ મુંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ રાષ્ટ્ર તથા સમાજ જીવનની ઉન્નતિ માટે પત્રકારબંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતની સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ વિડજા તથા ચિરાગભાઈ ભોરણીયાએ કર્યું હતું.






Latest News