હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ-પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો માટે ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શોનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ ધામ-પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો માટે ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શોનું આયોજન

હાલમાં લવ જેહાદ આ ને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે તા. ૧૮ મે ને ગુરુવારે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું છે અને ૧૫ વર્ષથી ઉપરની યુવતીઓ તેમજ બહેનો માટે હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને મોરબીમાં આવેલ વ્યોમ લેબોરેટરી, વિઝન હોસ્પિટલ નીચે, ડો. રૂપાલાની સામે, અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી-૧ (૯૮૨૫૪ ૮૬૯૯૯) તેમજ બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ નજીક મોરબી-૨ (૯૫૮૫૬ ૮૮૮૮૮) ખાતે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે અને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે રજીસ્ટ્રેશન કરીને સમસ્ત બ્રહ્મસમાજની બહેનો આ ફિલ્મ જોઈ શકશે અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૧૭ ના સાંજે ૬ વાગ્યા સુધી બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે






Latest News