મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે


SHARE











મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે આગામી તા.૧૨ મી મે ના રોજ યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯ મું રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું ૧૬ મું અધિવેશન યોજાનાર છે.જેનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતમાં થવાનો હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપશે તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ યાદીમાં જણાવ્યું છે.શિક્ષકોના આ અધિવેશનમાં દેશના વડાપ્રધાન હાજરી આપવાના હોય, અધિવેશનને સફળ બનાવવા તમામ શિક્ષકો ઉત્સાહિત છે.આવતી કાલ તા.૧૨ અને ૧૩ અધિવેશન બાદ તા.૧૩ થી ૨૧ સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂજ્ય મોરારિબાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ યાદીમાં જણાવેલ છે.






Latest News