મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર


SHARE











ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકા ધેટા બકરાને લઈને ગયા હતા ત્યારે ૨૦ જેટલા ઘેટાં અને બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા અબોલ જીવની હાલત ગંભીર છે ત્યારે માલધારીએ એવો આક્ષેપ કર્યો છે કે, સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય તે પાણી ધેટા બકરાએ પિધા બાદ તેના અબોલ જીવના મોત થયા છે જેથી કરીને તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભોરણીયાને જણા કરવામાં આવતા તેઓ સ્થળ પર આવ્યા હતા જો કે, કેમિકલ યુક્ત પાણી પીવાના લીધે હજુ પણ કેટલાક અબોલ જીવના મોત થઈ શકે છે તેવું માલધારીએ જણાવ્યુ છે ત્યારે પશુ વિભાગ અને પ્રદૂષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News