મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું તેના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી તા ૩/૫ ના રોજ છે ત્યારે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધી ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ત્યારે મહેન્દ્રનગરપીપળી તેમજ આસપાસના તમામ લોકોને તેનો લાભ લેવા માટે કેતનભાઈ બોપલીયા (૯૯૭૯૪ ૪૨૪૩૫) અને રૉબિનભાઈ બોપલીયા (૯૬૦૭૧ ૨૨૨૨૨) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News