મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો


SHARE











મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત” કાર્યક્રમ હતો અને તેના ૧૦૦ માં એપીસોડમાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી હતી અને ત્યારે મોરબી એ ડિવિઝન, સાર્થક સ્કુલ, હળવદ પોલીસ સ્ટેશન, વાંકાનેર પોલીસ લાઇન, ટંકારા આર્ય સમાજ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન પાસે શીતળા માતાજીના મંદિર પાસે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેના પરિવારજનો અને હોમગાર્ડ તેમજ જી.આર.ડી. માટે આ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ટંકારા ખાતે મોરબી જિલ્લાના એસપી રાહયલ ત્રિપાઠી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી  સબ જેલમાં બંદીવાન ભાઈઓ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી






Latest News