મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ


SHARE











કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને ધ્યાને રાખીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા. ૩ સુધી તમામ જણસની આવક બંધ રહેશે. જેથી મોરબી યાર્ડમાં ખેડૂતોએ માલ ન લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે

શુક્રવારે અને શનિવારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ખેડૂતોના પાકને ઓછામાં ઓછું નુકશાન થાય તેના માટેની તકેદારી રાખવામા આવી રહી છે જેના ભાગરૂપે મોરબી યાર્ડમાં ખેડૂતો જણસી લઈને આવે અને તે પલળી ન જાય તે માટે વરસાદની હજુ પણ આગાહી છે તેથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૩ સુધી ખેડૂતોને જણસી લઈને ન આવવા તાકીદ કરાઇ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવો તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ કહ્યું છે






Latest News