વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ


SHARE











કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને ધ્યાને રાખીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા. ૩ સુધી તમામ જણસની આવક બંધ રહેશે. જેથી મોરબી યાર્ડમાં ખેડૂતોએ માલ ન લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે

શુક્રવારે અને શનિવારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ખેડૂતોના પાકને ઓછામાં ઓછું નુકશાન થાય તેના માટેની તકેદારી રાખવામા આવી રહી છે જેના ભાગરૂપે મોરબી યાર્ડમાં ખેડૂતો જણસી લઈને આવે અને તે પલળી ન જાય તે માટે વરસાદની હજુ પણ આગાહી છે તેથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૩ સુધી ખેડૂતોને જણસી લઈને ન આવવા તાકીદ કરાઇ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવો તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ કહ્યું છે






Latest News