મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ


SHARE











માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે ચકલા ચણ અને તેના ધર બનાવવાનું કામ કરવાનું નક્કી કર્યુ હતું ત્યારે તા. ૩૦/૪/૧૯૯૯ ના રોજ અવસાન પામેલ સ્વ. લખમણભાઇ પોપટભાઈ અખિયાણીની આવનારી ૨૪ મી પુણ્યતિથિ નિમિતે તા. ૩૦/૪/૨૦૨૩ પહેલા તેના મોટા દીકરા રામજીભાઈ લખમણભાઇ અખિયાણી અને તેના પરિવાર દ્વારા ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે અને તે આગામી દિવસોમાં ગામને સમર્પિત કરવામાં આવશે આ ચબૂતરામાં પક્ષીઓના ચણ તેમજ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને ગામ વતી ગામ પંચાયત બગસરાના સરપંચ સહિતના સભ્યો દ્વારા આ પરિવારનો આભાર વ્યકત કરવામાં આવેલ છે






Latest News