મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ


SHARE











મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ

મોરબીમાં નવા બસસ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયું છે તેઓ પણ તેને લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી એક સપ્તાહમાં જો નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામકડક અધિકારીને મૂકવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું માંગ કરી છે તે ઉપરાંત રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા જે કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરીને જે લોકો ખરેખર ગુનેગાર છે તેની સામે કાયવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ આહીર, એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ટીનાભાઇ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News