મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે


SHARE











મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક તેમજ માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસભાઈ પરમારની સ્મૃતિને કાયમી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૮મી એપ્રિલના રોજ ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરવામાં આવશે ત્યારે સાંસદ, માજી મંત્રી સહિતના આગેવાનો આ સમારોહમાં હાજર રહેશે

આગામી તા ૨૮/૪ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ મહાવીર નગર પંચાસર ચોકડી ખાતે સાંસ્કૃતિક હોલના ભૂમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી બનનાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે કરવામાં આવશે આ તકે શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા સહિતના હાજર રહશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન.બી. શિરવી, મંત્રી ડી.સી. મહેતા, સહમંત્રી નિશાંતભાઇ દોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News